આણંદ પાસેના રાસનોલ ગામના ઈન્દિરા નગરીમાં સોમવારે બનેલી ગેબી ઘટના પરથી પરદો ઉંચકાયોઃ ઘરમાંથી ભાઈ અને બહેનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતોઃ સાથે ત્રીજો
Category: News
આખા આણંદ જિલ્લામાં ‘નલ સે જલ’ થકી ઘેરઘેર કનેક્શન અપાયાં, પણ પાધરિયા વિસ્તારને જ તરસ્યો રખાયો, જવાબદાર કોણ?
આણંદ જિલ્લાના 357 ગામના 4.01 લાખ ઘરમાં ઘેરઘેર પાણી પણ, પાધરિયા વિસ્તાર જૂની નેતાગીરીને કારણે હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિતઃ પોતાનો જ કક્કો ખરોની જિદ
જે બિલ્ડિંગમાં આગ લાગી હશે, માણસો મર્યા હશે તેને ફરીથી શરૂ નહીં કરી શકાય, અમદાવાદની શ્રેય હોસ્પિટલને પુનઃ ચાલુ કરવા સામે બ્રેક
ગયા વર્ષે આ બિલ્ડિંગમાં આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલાં આઠ પેશન્ટ ત્યાંજ મોતને ભેટ્યાં હતાઃ ગુજરાત હાઈકોર્ટે આકરો નિર્દેશ આપીને સ્કૂલો, હોસ્પિટલો સહિતની બિલ્ડિંગોમાં
આંકલાવના ચમારામાં રાતે બે વાગ્યે જેને સળગાવી દેવામાં આવી તે પરિણિતા કોણ? ચકચારી ઘટનામાં આરોપીઓ CCTVમાં કેદ, પોલીસ કેસ ઉકેલવાની દિશામાં
ગામમાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે આવીને મોડી રાતે પાપ છુપાવવાના આશયથી કોઈએ ધાર્મિક સંસ્કાર કર્યા વિના મહિલાને બાળી નાંખી, ઘટનાસ્થળેથી અર્ધા બળેલા પગ, મંગલસૂત્ર
આણંદઃ 8 તાલુકા પંચાયતો અને 6 પાલિકાની મતગણતરીનાં કેન્દ્રો જાહેર, જાણો તમારા વોર્ડની ગણતરી ક્યાં થશે
મતદારને લલચાવવા માટે દારૂ-ચવાણાનો વેપલો કરનારની ખૈર નથીઃ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધઃ જાહેર પ્રચાર બંધ, ઘેરઘેર સંપર્ક જારી આણંદ ચરોતરમાં
બેન્ક કસ્ટમર્સ એલર્ટઃ તમારા પૈસા અંગેના ઘણાં નિયમો 1 માર્ચથી બદલાશે, તમામ કામ પૂરું કરો નહીં તો પૈસાથી હાથ ધોવા પડશે
નવી દિલ્હી આગામી પહેલી માર્ચના રોજથી દેશમાં અર્થતંત્ર અને નાણાકીય વ્યવહારને લગતા ઘણાં નિયમો બદલાઈ રહ્યા છે. આ નિયમો બદલાતાં સામાન્ય માણસના જીવનમાં મુશ્કેલી
‘સુવિધા’ વિકસાવવાના નામે 3 વર્ષથી બંધ કરાયેલું તુલસી ગરનાળું ચૂંટણી પછી ગામડીના લોકોની તકલીફો ઘટાડશે?
ગામડી ગામની 150થી વધુ સોસાયટીના લોકોને આણંદ સિટી જવા માટે રોજ 5 કિમી લાંબા થવું પડે છેઃ ગરનાળાનું કામ ટલ્લે ચઢ્યું, ઝાડી-ઝાંખરા ઉગી ગયા:એક સાથે બે-બે
લ્યો કરો વાત! આવું નહીં કરો તો, Whatsapp એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે
15મીમે સુધી વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી એક્સેપ્ટ નહીં કરો તો કોઈને મેસેજ મોકલી નહીં શકો અને કોઈનો મેસેજ મેળવી પણ નહીં શકોઃ યુઝર્સ ફરીવાર સિગ્નલ
મહાપાલિકાની ચૂંટણીમાં ધોળકું ધોળ્યા પછી કોંગ્રેસના પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા બદલાશે
અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું, નવા પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા કાં તો ભરતસિંહ સોલંકીના નામની વિચારણા અમદાવાદ ગુજરાતમાં મહાનગર પાલિકાની
પૈસાની જેમ હવે અનાજ પણ ATMમાંથી મળશે, જાણો ક્યારથી શરૂ થશે તમારી ભૂખનો ઈલાજ
પહેલાં ATMમાંથી પૈસા નીકળતા હતા, તે પછી વોટર ATMનો જમાનો આવ્યોઃ હવે ATMમાંથી તમારી ઈચ્છા પ્રમાણેનું અનાજ તમને 24 કલાક દરમિયાન ગમે તે સમયે મળી